21 June 2012

મોટા ભાગ ના લોકો અહંકાર થી પોતાને પાર માને છે.
પણ તેમાના કેટલા સાચુ પિછાણે છે. ?
આમ તો બધા ની ભીતર અહંકાર હોય જ છે.
પણ કેટલાય હ્થેળી મા અહંકાર લઇ ને ફરતા હોય છે,
પછી કોઇ નાની કાકરી પણ એમને ડગ મગાવી જાય છે,
પણ આ અહંકાર ......
એ નાની કાકરી ને વધુ મહત્વ દઇ દેતા હોય છે,
અને સાબિત કરવા મથે છે કાકરી ને મોટાપત્થર મા ખપાવા.

No comments:

Post a Comment