જિંદગી સાથે મારી અંગત અદાવત છે,
આ ઝગડા નું સાચું કારણ બગાવત છે.
બીચારા ભમરા મૂંઝાયા એ રૂપ જોઈ ને,
ભીતર તો કાદવ છે બાહર સજાવટ છે.
આજ ક્ષણ છે કે જે બિન્દાસ્ત છે મનન,
બાકી ભૂતકાળ આછી પાકી મથામણ છે.
-મનન ભટ્ટ
આ ઝગડા નું સાચું કારણ બગાવત છે.
બીચારા ભમરા મૂંઝાયા એ રૂપ જોઈ ને,
ભીતર તો કાદવ છે બાહર સજાવટ છે.
આજ ક્ષણ છે કે જે બિન્દાસ્ત છે મનન,
બાકી ભૂતકાળ આછી પાકી મથામણ છે.
-મનન ભટ્ટ