16 May 2021

તમારા જ વ્યહવાર તમારા વર્ણ ની

તમારા જ વ્યહવાર તમારા વર્ણ ની  ચાળી ખાઈ ગયા,
સમજવા વાળા સમજી ગયા,તમે કુળ ની વાત માં રહી ગયા,

કુળ ધર્મ ક્યારેય ખોટો હતો નહી અને  હોવાનો નથી,
ફકત જન્મ ના  આધારે ચડવા ગયા,તો સમજો પડી ગયા.

--મ ન ભટ્ટ.