08 March 2014

શબ્દો બધા વ્યર્થ છે.
લાગણી ને અર્થ છે.

બધા ખોટા વ્યાકરણ,
ભૂલવા મા અર્ક છે.

ક્યારેક  હારવમા,
જીતનો નોખો સ્પર્શ છે.

કાદવ મા યે ખીલે,
એ જીવન નો ધર્મ છે.

“મનન”બધુ જ છે શૂન્ય,

આતમ  એજ મર્મ છે

06 March 2014

अनपेक्ष,शुचिर्दक्ष,उदसिनो गत्व्यथ,सर्वार्म्भ,परित्यागी यो मद भक्त समेप्रिय। --શ્રીમદ ભગવત ગીતા (16/12)