તારું વ્યક્તિત્વ એ સમાજ ની જ દેન છે,
સ્વતંત્ર મિજાજી હોવાનો તારો ખોટો વ્હેમ છે.
વ્યક્તિત્વ મોટે ભાગે છે તમારો વ્યહવાર,
એ ઘડાયા પછી જ થાય છે તમારી સવાર.
જુદાપણા નો મિજાજ એ તો મોઘમ ભાર છે,
સામાજિક પ્રાણી એજ સાચી ઓળખાણ છે.
સમાજ ની સમજ અધ્યાત્મ નો અગ્ર ભાગ છે,
આધ્યાત્મિક પ્રગતિ ની એ તો રજુઆત છે,
-મ ન ભટ્ટ
સ્વતંત્ર મિજાજી હોવાનો તારો ખોટો વ્હેમ છે.
વ્યક્તિત્વ મોટે ભાગે છે તમારો વ્યહવાર,
એ ઘડાયા પછી જ થાય છે તમારી સવાર.
જુદાપણા નો મિજાજ એ તો મોઘમ ભાર છે,
સામાજિક પ્રાણી એજ સાચી ઓળખાણ છે.
સમાજ ની સમજ અધ્યાત્મ નો અગ્ર ભાગ છે,
આધ્યાત્મિક પ્રગતિ ની એ તો રજુઆત છે,
-મ ન ભટ્ટ