મરતા પહેલા મરવા નું શુ કામ?
ઈશ્વર છે તો ડરવા નું શુ કામ?
સંજોગો રૂપે ઈશ્વર તો મળે છૅ,
એકલતા ચોળી રડવાનું શુ કામ?
એ જ છે એતો રહ્યુ તત્વજ્ઞાન,
વિજ્ઞાન હોય તો અજ્ઞાન શુ કામ?
મુસીબતો માં સહનતા રાખજો મનન,
એ જ લખાવે તો લખવા નું શુ કામ?
Though Manan Bhatt cant be explain..................but here are some efforts to explain.