09 November 2023

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ

શ્રદ્ધા ની આંખ અને ભકિત ની પાખ
પછી જમીન પર કોણ કેમ ચાલે?

ઊંચે આકાશે ઉડતો એ મોખરે
પૂર્ણ બની પૂર્ણતા થી એ ભાસે 

ઈશ્વર સ્વરૂપ જે સૌને જણાય નહિ
એની સામે વિઠ્ઠલનાથ પણ નાચે.

No comments:

Post a Comment