02 August 2011

........

મૌન શબ્દો નુ નહી વિચારો નું છે. બસ સહજતા થી મૌન ને અનુભવવા માં મજા આવશે. તર્ક-વિતર્ક ને ફગાવી દેવામા મજા આવશે. ફેલાવા નું કામ છે પ્રવાહી નું. સ્નીઘ્નતા વગર ના ઘન ને અનુભવવા મા મજા આવશે.

No comments:

Post a Comment