Though Manan Bhatt cant be explain..................but here are some efforts to explain.
02 August 2011
........
મૌન શબ્દો નુ નહી વિચારો નું છે. બસ સહજતા થી મૌન ને અનુભવવા માં મજા આવશે. તર્ક-વિતર્ક ને ફગાવી દેવામા મજા આવશે. ફેલાવા નું કામ છે પ્રવાહી નું. સ્નીઘ્નતા વગર ના ઘન ને અનુભવવા મા મજા આવશે.
No comments:
Post a Comment